ડાઉ જોન્સ ઇન્ડેક્સ માંથી અદાણી એન્ટરપ્રાઇઝ નો શેર બહાર મૂકશે
ગૌતમ અદાણી માટે હવે દરરોજ મુશ્કેલીઓ વધી રહી છે અને તેમની સામે મુકાયેલા ગંભીર આરોપોને પગલે સાંસદ થી લઈને શેર બજાર સુધી ધમાલ મચેલી છે અને હવે અમેરિકી સ્ટોક માર્કેટમાંથી પણ તેના માટે માઠા સમાચાર બહાર આવ્યા છે.
હવે ડાઉ જોન્સ ઇન્ડેક્સ માંથી અદાણી એન્ટરપ્રાઇઝ નો શેર બહાર મૂકશે અને તેની તૈયારી ચાલી રહી છે તેવી જાણકારી અમેરિકી સ્ટોક માર્કેટ દ્વારા મીડિયા ને આપવામાં આવી છે અને ગૌતમ અદાણીની મુશ્કેલીઓમાં હવે સતત વધારો થતો જાય છે.
અમેરિકાના અહેવાલમાં એવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અદાણી એન્ટરપ્રાઇઝ ની સામે ગંભીર પ્રકારના આરોપો છે અને એકાઉન્ટ છેતરપિંડી સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ આચારવામાં આવી હોવાનો આરોપ છે ત્યારે તેને ઇન્ટેક્સ માંથી બહાર કરવાની અમને ફરજ પડશે અને તે માટેની વિધિ શરૂ કરી દેવામાં આવી છે.
એમણે એમ કહ્યું છે કે એસ એન પી ડાઉ જોન્સ ઇન્ડેક્સ મંગળવાર તારીખ 7 ફેબ્રુઆરી ના રોજ ખુલતા પહેલા તેમાં જરૂરી ફેરફાર કરશે અને હિંડનબર્ગના રિપોર્ટ બાદ તેમજ અન્યાય એજન્સીઓ ના અહેવાલને પગલે અદાણી ગ્રુપ સામે જે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે તેની અમેરિકા માર્કેટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને તેને પગલે હવે જાણીને જોરદાર ફટકો લાગવાની તૈયારી છે.
ઉલ્લેખનીય છે કે 25મી જાન્યુઆરી બાદથી અદાણી ગ્રુપને એક પછી એક જોરદાર ઝટકા લાગી રહ્યા છે અને પાછળના નવ દિવસમાં અદાણી ગ્રુપ દ્વારા 8 લાખ કરોડ રૂપિયા થી વધુ ની નુકસાની સહન કરવામાં આવી છે અને તેની સામે જગંભીર આરોપો છે તેનાથી ભારતથી લઈને બ્રિટનના અને અમેરિકા સુધી જોરદાર ચર્ચા જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાપરમાં સરદાર હાઈટસમાં યુવક પર રહેવાસી મહિલા સહિતનો હુમલો
September 20, 2024 03:12 PMપ્રાઇવેટ પાસિંગ છતાં સ્કૂલવેનની વર્ધી કરતા ૧૩ ચાલકોને દોઢ લાખનો દંડ
September 20, 2024 03:11 PMચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech