સોનાની થાળીમાં લોઢાની મેખ.....

  • April 07, 2023 10:57 AM 

બ્યુટીફિકેશન અંતર્ગત લાખોટા તળાવને કરોડોના ખર્ચે નયન રમ્ય બનાવવામાં આવ્યો છે, જામનગર માટે આ તળાવ એક ઓળખ છે.


 શહેરની શાન ગણવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાના બેદરકાર તંત્રના કારણે ઘણી વખત લાખોટાની ખૂબસૂરતીને કાળો ડાઘ લગાડતા દ્રશ્યો જોવા મળે છે.


 આવો જ એક વધુ નજારો તળાવની પાડે જોઈ શકાય છે. જ્યાં લોકો રાત્રે બેસવા આવે છે ત્યાં કચરાના ગંજ ખડકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application