બ્યુટીફિકેશન અંતર્ગત લાખોટા તળાવને કરોડોના ખર્ચે નયન રમ્ય બનાવવામાં આવ્યો છે, જામનગર માટે આ તળાવ એક ઓળખ છે.
શહેરની શાન ગણવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાના બેદરકાર તંત્રના કારણે ઘણી વખત લાખોટાની ખૂબસૂરતીને કાળો ડાઘ લગાડતા દ્રશ્યો જોવા મળે છે.
આવો જ એક વધુ નજારો તળાવની પાડે જોઈ શકાય છે. જ્યાં લોકો રાત્રે બેસવા આવે છે ત્યાં કચરાના ગંજ ખડકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech