દૂધ અને ઘીના ભાવમાં ટૂંકાગાળામાં ભારે વધારો થતાં અચ્છે દિન પૂરે હોય ગયે જેવું લાગી રહ્યું છે. ગરીબ વર્ગ માટે ઘી હવે દીવાસ્વપ્ન બનતું જાય છે. પહેલેથી જ મોંઘવારીએ માઝા મુકી છે ત્યાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ગણાતા દૂધ – ઘીના ભાવોમાં વધારો કરતાં પડતા પર પાટુ પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
દિવસે દિવસે ઘાસચારો, દાણના ભાવ તેમજ ગાય-ભેંસોની કિંમતોમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. આ જ કારણસર ખેતી તથા પશુપાલન તરફ ગ્રામીણ વિસ્તારના લોકોમાં રૂચિ ઘટતી રહી છે. આનાથી દિન-પ્રતિદિન પશુપાલનો વ્યવસાય પણ તુટી રહ્યો છે. સરકાર દ્વારા આ અંગે ચિંતન કરીને પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. કારણ કે, ખેડતોને આ ભાવમાં ભારે નુકશાન થઈ રહ્યું છે અને તેમની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે.-
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech