ભાવનગરમાં વર્લ્ડ ટીબી ડે નિમિત્તે જન જાગૃતિ રેલી યોજાઈ

  • March 24, 2023 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

વર્લ્ડ ટીબી ડે"ની ઉજવણી સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં વિવિધ જનજાગૃતી કાર્યક્રમો દ્વારા થઇ રહ્યા છે. ત્યારે સીટી સેન્ટર બીએમસી ભાવનગર અને જીલ્લા ક્ષય કેન્દ્ર સર ટી હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત-ગુજરાત' નો સ્વપ્નને સાકાર કરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ટીબી રોગને નાબૂદ કરવા જન આંદલન" ને પ્રબળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.


બીએમસી.એમ એચ ડૉ.આર.કે.સિન્હાના સંકલિત અધ્યક્ષપણા હેઠળ સીટી ટીબી સોફિસર ડૉ.પી. કે. સિંહનાં જણાવ્યા અનુસાર જીલ્લા વિકાસ અધિકારી મુખ્ય જીલ્લા ક્ષય આરોગ્ય અધિકારી અને જીલ્લા  અધિકારીની લીલી ઝડીથી સૌ પ્રથમ ટીબી જન જાગૃતિ રેલીને જીલ્લા ક્ષય કેન્દ્ર સર ટી હોસ્પીટલ થી પ્રસ્થાન કરાવવામાં આવેલ દિવસભર ટીબી જનજાગૃતિનાં પ્રયાસો કરી ટીબી વિરુદ્ધના જન આંદોલનને વેગ આપવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application