તા. ૧૦ની વેરાવળ લોકલ નહિ આવે, ૧૧મીએ સવારે રાજકોટથી નહિ ઉપડે

  • February 08, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જંકશન – ભકિતનગર સ્ટેશનો વચ્ચે રોડ અંડર બ્રિજના બાંધકામ માટે એન્જિનિયરિંગ વિભાગ દ્રારા બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૫૯૪૨૪ ૫૯૪૨૩ લોકલ  ટ્રેનને થશે. જેમાં ટ્રેન નંબર વેરાવળ– રાજકોટ લોકલ ૧૦.૦૨.૨૦૨૫ના રોજ રદ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર ૫૯૪૨૩ રાજકોટ– વેરાવળ લોકલ ૧૧.૦૨.૨૦૨૫ના રોજ રદ રહેશે.
જયારે ટ્રેન ન.ં ૫૯૪૨૪ વેરાવળ– રાજકોટ લોકલ ૦૮.૦૨.૨૦૨૫ ના રોજ વેરાવળથી ૨ કલાક મોડી ઉપડવા માટે રિશેડૂલ કરવામાં આવી છે. આ ટ્રેન વેરાવળથી ૦૮.૦૨.૨૦૨૫ના રોજ તેના નિર્ધારિત સમય  સાંજે ૧૭.૦૦ કલાકને બદલે ૧૯.૦૦ કલાકે ઉપડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application