પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિરે આદ્રા નક્ષત્ર નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો છે.
માગશર માસના આદ્રા નક્ષત્રમાં વિશેષ મહત્વ છે,જે નિમિત્તે શ્રી ગોપનાથ મહાદેવ મંદિરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો,શિવાલય પર નુતન ધ્વજારોહણ મંદિરના પુર્વ પુજારી અને વિદ્વાન શાસ્ત્રી નટુભાઈ જોષી પરિવાર તરફથી કરવામાં આવ્યુ હતુ.
પુજારી અશોકભાઈ ભોગાયતા દ્વારા શિવ મહાપુજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ,આજે સાંજે ૪:૦૦ વાગ્યા સુધી વિદ્વાન શાસ્ત્રી ભીમભાઇ જોષી તરફથી અભિષેક અને ષોડશોપચાર પુજન વિધિ કરવામાં આવશે.
ત્યારબાદ પોરબંદર શહેર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના બહેનો પ્રમુખ પાયલબેન દવે અને તૃપ્તિબેન જોષી વગેરે સમુહ પુજન આરતીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબહેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંજે સાયં આરતી સમયે મંદિરના ટ્રસ્ટી અશ્ર્વિનભાઈ દવે અને જગદીશભાઈ લોઢારી અને અજયભાઈ પરમાર અને યોગેન્દ્રસિંહ જેઠવા અન્ય શિવભક્તો તરફથી ૧૦૮ દિપમાળા પ્રગટાવવામાં આવશેઆ પવિત્ર દિવસે સૌ શિવભક્તોને ઉમંગભેર જોડાવવા આહવાન કરવામાં આવે છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના પુજારી અશોકભાઈ ભોગાયતા તથા બીપીનભાઈ વિષ્ણુગોરિયા તથા રમેશ વિષ્ણુ ગોરિયા જહેમત ઊઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech