શ્રાવણના ત્રીજા સોમવારે ભોળાનાથને વિવિધ શૃંગાર

  • September 04, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે કાશિ વિશ્ર્વનાથ, સિદ્ધનાથ, ભીડભંજન, પ્રતાપેશ્ર્વર, બેડેશ્ર્વર, સુખનાથ, નાગનાથ સહિતના શિવાલયોમાં ભોળાનાથને વિવિધ શૃંગાર કરવામાં આવ્યા હતાં. આજ વહેલી સવારથી જ ભોળાનાથના ભકતોની છોટી કાશિના દરેક શિવાલયોમાં કતારો લાગી હતી અને ભકતજનો દ્વારા જલાભિષેક, ‚દ્રાભિષેક અને ૐનમ: શિવાયના નાદ સાથે ભોળાનાથની ભક્તિ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application