ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

  • July 26, 2024 11:38 AM 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "એક પેડ માં કે નામ" આહ્વાનને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવેની સુચના મુજબ જિલ્લા સંયોજક મનીષભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ધવલભાઈ કણજારીયા, દેવુભાઈ કછટીયા સહિતના કાર્યકરોએ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application