આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાંથી કેટલાક સાંસદોને મોદી કેબિનેટ 3.0માં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી અમિત શાહ અને એસ. જયશંકર, જે.પી.નડ્ડા.મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલને સ્થાન મોદી 3.0 મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત શાહ, સી.આર. પાટીલ વડાપ્રધાનના નિવાસ સ્થાને હાજર રહ્યાં છે. સી.આર.પાટીલ ગુજરાતની નવસારી બેઠકથી સૌથી વધુ લીડ સાથે જીત્યા હતા.
નવસારી લોકસભાના બેઠકના સાંસદ સી.આર.પાટીલ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. જ્યારે મનસુખ માંડવિયા પણ સતત ત્રીજી વખત સાંસદ બન્યા છે. આ તરફ નિમુબેન બાંભણિયા પ્રથમ વખત સાંસદ બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરનાથ પર ડ્યુટી મળતા,લગ્ન માટે ન લીધી રજા, વિડીયો કોલમાં કહ્યું...
July 04, 2024 03:46 PMસેન્સેક્સ 80 હજારને પાર થતાં CJI DY ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ
July 04, 2024 03:27 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:27 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:25 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech