તળાજા શહેરમાં રહેતા યુવાનને આજે વ્હેલી સવારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા તેના પરિવારમાં શોક છવાયો હતો.
ભાવનગર જિલ્લામાં નાની વયે હદયરોગના હુમલાથી મૃત્યુ થવાની ઘટના બની રહી છે. ત્યારે આજે તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.
ઉપલબ્ધ પ્રથમિક વિગતો મુજબ તળાજા શહેરના દિનદયાળનગરમાં રહેતા ગોવિંદભાઇ આતુભાઇ રાઠોડ (ઉ. વ.૪૧)એ આજે વ્હેલી સવારે અચાનક છાતીમાં દુઃખાવો થયાની ફરિયાદ કરતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક ૧૦૮મારફત સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજપરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા ગોવિંદભાઇના પરિવારમાં શોક છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech