વેરાવળની સ્વામિનારાયણ વલ્લભ સ્કૂલમાં ધો.૩ના વિદ્યાર્થીને અક્ષર બાબતે શિક્ષકે ઢોરમાર માર્યો

  • February 28, 2023 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના ભીડીયા વિસ્તારમાં સ્વામિનારાયણ શ્રી વલ્લભ સંસ્કાર કેન્દ્ર સંચાલિત પ્રામિક શાળામાં ધો.૩ માં અભ્યાસ કરતા વિર્દ્યાીના અક્ષર સારા ન તા હોવાી બે દિવસ પૂર્વે તા.૨૪ ના રોજ શાળાના આચાર્ય રામભાઈ કામળીયાએ ઢોર માર માર્યો હતો. જેના લીધે માસના શરીર પર ભરોડો ઉઠી ગઈ હોવાી માસુમ વિર્દ્યાી ઘરે આવેલ ત્યારે પરીવારજનોને જાણ ઈ હતી.આ સમગ્ર ઘટના શાળાનું સંચાલન કરતી સંસ અને શિક્ષણ વિભાગી છુપાવવામાં આવી હતી. 
​​​​​​​
જો કે, ઘટના સામે આવતા બંન્ને હરકતમાં આવ્યા હતા. તો ઘટનાને લઈ પીડીત વિર્દ્યાીના વાલી મહેશભાઈ ડાલકીએ મિડીયાને જણાવેલ કે, અમારા પુત્રને ઢોર મારમાર્યા અંગે રજુઆત કરવા ર્એ શાળાએ ગયેલ ત્યારે આચાર્યએ લાજવાના બદલે ગાજયા હતા. જેી અમોએ વ્યતિ ઈને મારા પુત્રનું  શાળામાંી લિવિંગ સર્ટી કઢાવી લીધુ હતુ. 
મારા પુત્ર સો યું તેવું શાળાના અન્ય બીજા કોઈ માસુમ સો ન ાય તે બાબતે તંત્ર ઠોસ પગલાં ભરે તેવી અમારી માંગ છે.
આ ઘટના સામે સંસ બચાવવામાં સામે આવેલ તો શિક્ષણ વિભાગ તંત્ર દોડતું યુ હતુ. આ અંગે શાળાનું સંચાલન કરતી સ્વામિનારાયણ સંસના ભક્તિ પ્રસાદ સ્વામીએ મિડીયાને જણાવેલ કે, બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય ત્યારે માસુમ સો ઘટેલ ઘટના દુ:ખદ છે. 
 આજે અમારા ધ્યાને ઘટના આવતા જ આચાર્યને કડક ઠપકો આપવાની સો શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application