બેટ દ્વારકા ખાતે નવનિર્મિત અભ્યાય માતાજીના મંદિર ગેટનું લોકાર્પણ કરાયું

  • July 08, 2024 01:23 PM 

બેટ દ્વારકા ખાતે નવનિર્મિત અભ્યાય માતાજીના મંદિર ગેટનું લોકાર્પણ કરાયું

​​​​​​​
ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ દ્વારકા સ્થિત હોટેલ તોરણ ખાતે રવિવારે વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે રવિવારે બેટ દ્વારકા સ્થિત અભ્યાય માતાજીના મંદિરે દર્શન કરી નવનિર્મિત ગેટનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, મુળુભાઈ કંડોરીયા, સગાભાઈ રાવલિયા, હોટેલ તોરણના કર્મચારીઓ સાથે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application