રાજકોટમાં પડતર પ્રશ્નોના નિરાકરણ સાથે BSNLના નિવૃત્ત કર્મીઓના ધરણાં, ન્યાય આપોના લાગ્યા નારા

  • July 31, 2023 01:40 PM 


રાજકોટમાં આજે BSNLના  નિવૃત કર્મચારીઓના ધરણા યોજાયા હતા. કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણા કર્યા હતા. કર્મચારીઓ દ્વારા "વી વોન્ટ જસ્ટિસ"ના નારા લગાવવામાં આવ્યા હતા. રાજકોટ સહીત દેશભરમાં આજે નિવૃત કર્મચારીઓ દ્વારા આજના દિવસે ધરણા  કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જો આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા જંતર મંતર દિલ્હી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application