વરસાદી પાણી ઘરમાં ઘૂસતા લાલપુરની સોસાયટીઓના રહીશો મુશ્કેલીમાં વધારો

  • June 29, 2024 06:20 PM 
  

વરસાદી પાણી ઘરમાં ઘૂસતા લાલપુર ની સોસાયટીઓના રહીશો મુશ્કેલીમાં વધારો 

વરસાદી પાણી ભરાવા થી રોગચાડો ફેલા વાની પૂરેપૂરી દેશત હોય 

જામનગર જિલ્લાના લાલપુરમાં આવેલ સહકાર પાર્ક, લક્ષ્મી પાર્ક, સદગુરુ નગર અને સાનિધ્ય પાર્કમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણી ભરવાના કારણે રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેમજ ચોકચારો ફેલાવવાની પૂરેપૂરી દેશે હોય જેને લઇ આજરોજ રહેવાસીઓએ પ્રાંત કચેરી ખાતે જય પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

           આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદી પાણી આ વિસ્તારોમાં આવેલ સોસાયટીઓમાં ભરાય છે અને ઘરમાં પાણી ઘૂસી જાય છે જેને કારણે જીવન જરૂરી વસ્તુઓ પાણીમાં પલરી જવાથી નુકસાન થતું હોય છે આ અંગે અનેક વખત મૌખિક રજૂઆત તો પણ કરેલું હોય પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય જેથી તાત્કાલિક સોસાયટીઓ માંથી વરસાદી પાણી ના નિકાલ કરવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application