શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં આજરોજ બપોરના સમય અહીં જનરેટર મમાં આગ લાગી હતી.જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી.જોકે આગ સામાન્ય હોય કોઈ મોટું નુકસાન થયું ન હતું.
આગની આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજરોજ ૧૨:૧૦ વાગ્યા આસપાસ શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલમાં જનરેટર મમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળતા કનક રોડ ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ અહીં પહોંચી હતી. પરંતુ તે પૂર્વે હોસ્પિટલ સ્ટાફ દ્રારા ૭ એબીસી તથા ૩ સીઓ૨ ચલાવી આગ ઓલવી નાખી હતી. આગની આ ઘટનામાં જનરેટર ઉપર કવર કરેલું પતં તથા જનરેટરનું વાયરીંગ સળગી ગયું હતું.કોઈ મોટી નુકસાની થઈ ન હતી. યારે આગની અન્ય એક ઘટનામાં સવારે ૧૧:૩૦ વાગ્યા આસપાસ ભાવનગર રોડ પર જયનાથ પેટ્રોલ પપં પાસે માતિ ૮૦૦ કારમાં આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતા ફાયરની ટીમે અહીં પહોંચી ૧૫ મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. બનાવસ્થળે કારચાલક ભરતભાઈ બહાદુરભાઇ માંજરિયા પણ હાજર હતા. આગનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ કારચાલકના જણાવ્યા મુજબ આગમાં અંદાજિત ૩૦ થી ૪૦ હજારનું નુકસાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech