બગસરામાં બે દિવસ પહેલા પડેલ વરસાદના લીધે અનેક સ્ળોએ નુકશાન યેલ છે. રોડ રસ્તાઓનું ધોવાણ જેમાં અમુક રોડની સાઇડો તો અમુક પુલ તેમજ અનેક દુકાનો જેવી કે સસ્તા અનાજની દુકાનોમાં પણ પાણી ભરાય જવાી લોકો સુધી પહોંચાડવામાં આવેલ અનાજ હાલ પોઇઝનનું રૂપ ધારણ કરી લીધું હોય તેવી સ્િિતનું નિર્માણ યું છે. આ અંગે દુકાનદારો દ્વારા મામલદારને આ જાણ પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે બજારમાંી વેચાતું લઇને ગ્રાહકોને આપો એ અમારો પ્રશ્ન ની. જે બગડી ગયું એ તમારે જોવાનું છે આવા ઊડાવ જવાબ આપીને સ્ળ તપાસ પણ કરવામાં આવેલ ન હતી.
જ્યારે બીજી તરફ જોઇએ ેતો અમરેલી રોડ સર્કલ પાસે રોડનું ધોવાણ યું છે. વધુ પડતું પાણી આવવાના લીધે વાહન વ્યવહાર પણ બંધ ઈ ગયો હતો ત્યારે બે દિવસ વિતી ગયા છતાં જાણે શહેરની જનતાની કોઇને પડી ના હોય તેમ રોડની બંને બાજુ સાઈડોનું ધોવાણ યું છે. અને મસમોટા ખાડા બની ગયા છે. ત્યારે આ રોડ ઉપર ી પસાર યા વાહન ચાલકો ઉપર અકસ્માતનો ખતરો તોળાઈ રહેલ છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ જાનહાની ાય તેની રાહમાં હોય તેમ તપાસના નામે મીંડું.
વધુમાં જોઈયે તો જે વિસ્તારના નદી નાળા છે તે તમામ વિસ્તારોમાં ભરપૂર ઘોડા પૂર આવેલ હતા. આવા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીના લીધે માટીનો કાપ રોડ ઉપર આવી ગયેલ છે. જેના લીધે કાદવ કીચડનું સામ્રાજ્ય સપ્યું હોય તેવી સ્િિત સર્જાઇ છે. પરંતુ પાલિકા દ્વારા આવા સ્ળોની તપાસ કરવામાં તેમજ સફાઈ કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. ત્યારે ગંદકી ના લીધે લોકો ઉપર રોગચાળાનો ખતરો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારે વરસાદ બાદ પાકમાં જીવાતનું પ્રમાણ વધ્યું...ખેડૂત મિત્રોએ જીવાત નિયંત્રણ માટે શું કરવું?
September 17, 2024 01:03 PMનારાયણ મૂર્તિએ કરીના કપૂરને અભિમાની કહી
September 17, 2024 12:42 PM1 મિનિટના કેમિયો માટે અજયે લીધા 4.5 કરોડ
September 17, 2024 12:40 PM'સિંઘમ અગેન'ની રિલીઝ ડેટમાં અગેઈન ફેરફાર
September 17, 2024 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech