સુરેન્દ્રનગરના સાયલાના ડોળીયા ગામે પરિણીતાને વીજશોક લાગતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.
સાયલાના ડોળીયા ગામે રહેતા ભાવીનાબેન લક્ષમણભાઈ ડોડીયા (ઉ.વ.૩૩) નામના સગર્ભા ગઇકાલે ફળિયામાં કપડાં સુકવી રહ્યા હતા ત્યારે ઓરડીનો લોખંડનો દરવાજો ખોલવા જતા તેમાં જોરદાર વીજકરંટ આવતા શોક લાગવાી બેભાન ઇ ઢળી પડતા પરિવારજનો દોડી આવ્યા હતા. પ્રમ સાયલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકના લગ્ન યાને ૧૪ વર્ષ જેટલો સમય યો હતો અને સંતાનમાં ત્રણ પુત્રી છે અને પોતે હાલ સગર્ભા હતા. બનાવ અંગે પરિવારજનોના કહેવા મુજબ ફળિયામાં કપડાં સુકવી નિણ લેવું માટે ઓરડીનો દરવાજો ખોલતા ઓરડી ઉપર જીવંત વિજતાર તૂટીને પડ્યો હોઈ તેના કારણે લોખડના દરવાજામા કરંટ આવતા શોક લાગ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ કાર્યવાહી.કરી હતી મહિલાના મોતી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech