પોરબંદર જીલ્લાના માર્ગદર્શન અને સુચના અનુસાર પી. એસ.આઈ. કે.એન અઘેરા અને પોરબંદર ટ્રાફિક શાખાની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં આવેલ જુના ફુવારા પાસે ટ્રાફિક જાગૃતિ ફેલાવવામાં આવી હતી,જેમાં વાહનચાલકો જુના ફુવારા સર્કલ પાસે રોગસાઈડમાં વાહન ચલાવતા મળતા વાહન અકસ્માત અટકાવવાના હેતુથી તુરંત જ તેમને રોકી રોડ પર સાઈડમાં લઇ આ રીતે ક્યારેય વાહન ન ચલાવવા માટે સમજ આપી હતી તેમજ તેમની સલામતી અને સુરક્ષા માટે હેલ્મેટ,સીટબેલ્ટ બાંધવા, સેલફોનનો ઉપયોગ ન કરવા અને વાહનની ગતિમર્યાદા વગેરે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને અન્ય લોકોને પણ આ સંદેશો આપવા અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર LCB પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
May 08, 2025 10:31 AMજામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરીને અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
May 08, 2025 10:24 AMમસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાની મંજૂરી અપાઈ
May 08, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech