કોઈ કસુરવારોને છોડવામાં નહીં આવે હારસ કાંડના ભોલે બાબાએ મૌન તોડ્ય

  • July 06, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુપીના હારસમાં આયોજિત સત્સંગમાં નાસભાગી ૧૨૧ નિર્દોષ લોકોના મોત બાદ ૪ દિવસ પછી ભોલે બાબા ઉર્ફે સૂરજ પાલ અચાનક પ્રગટ યા છે અને તેમને આ ઘટના અંગે મગરના આંસુ સર્ય હતા અને મીડિયા સમક્ષ કહ્યું કે આ ઘટનાી હું ખુબ વ્યતિ છું. ઘટના માટે જે કોઈ પણ લોકો જવાબદાર છે તેમને છોડવામાં નહી આવે.


હારસમાં ૧૨૧ લોકોના મોત બાદ ફરાર સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર વિશ્વ હરી પહેલીવાર મીડિયા સામે આવ્યા છે અને નિવેદન આપ્યું છે. સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાએ કહ્યું છે, ૨ જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ વ્યતિ છીએ. બાબાએ કહ્યું, ભગવાન આપણને આ દુ:ખની ઘડીને પાર કરવાની શક્તિ આપે. તમામ સરકારી વહીવટમાં વિશ્વાસ જાળવી રાખો. અમને વિશ્વાસ છે કે, જેઓ કસુરવાર છે તેમને બક્ષવામાં આવશે નહીં.
સૂરજ પાલ તેમના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે અમે અમારા વકીલ ડો. એ.પી. સિંહ દ્વારા સમિતિના આગેવાનોને વિનંતી કરી છે કે, તેઓ મૃતકોના પરિવારજનો અને સારવાર પામેલા ઘાયલોની સો તેમના આખી જીંદગી તન, મન અને ધની ઊભા રહે. જેનો દરેકે સ્વીકાર કર્યો છે અને દરેક આ જવાબદારી પણ નિભાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application