નવરાત્રીની તૈયારી : રજવાડી છત્રીનું આગમન

  • September 19, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ૩ ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થશે.આથી નવરાત્રીની તૈયારી રૂપે રજવાડી છત્રીનું ભાવનગરમાં આગમન થયું છે.નવરાત્રિમાં છત્રી લઈને ગોળ ગોળ ફેરવતા ફેરવતા રાસ રમવાનો ક્રેઝ વધ્યો છે.રૂ.૫૦ થી ૫૦૦ સુધીના ભાવે રંગબિરંગી રજવાડી છત્રીનું ધીમે ધીમે વેચાણ શરૂ થયુ છે.આગામી દિવસોમાં વેચાણ વધશે તેવી આશા છત્રીના વેપારીઓએ દર્શાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application