પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવાના કામને કારણે 4 એપ્રિલ 2025ની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ 4 એપ્રિલ 2025ના રોજ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે, આ ટ્રેન ગાંધીધામથી ભીલડી સુધી જ દોડશે અને ભીલડીથી જ પરત ગાંધીધામ જશે. પાલનપુર સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સમયપત્રક વિશે વધુ માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech