હવે ચોમાસાની ઋતુ આવવાની તૈયારી છે. ત્યારે એ પહેલા જ રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મચ્છરજન્ય રોગ વધ્યા છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખાએ કામગીરી શરૂ કરી છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ 6 વોર્ડમાં પોરાનાશકની કામગીરી કરવામાં આવી આવી છે. જેમાં મેલેરિયા ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી. પાણીમાં દવા નાખવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.
રાજકોટના આ વિસ્તારમાં પોરાનાશની કામગીરી
લક્ષ્મીનગર, આલાભાઈ ભટ્ટી વિસ્તાર, છોટુનગર, મફતિયા પરા, રેલનગર સહિતના સહિતના વિસ્તારોમાં પોરા નાશની કામગીરી કરાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech