જીએસટીની આજથી બોગસ નંબર શોધી કાઢવા માટેની શ થઈ છે. ગુજરાત સહિત દેશભરમાં આજથી લઈને સતત બે મહિના સુધી બોગસ પેઢીઓ ઝડપી લેવા માટે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે જ ૫૦૦૦ થી વધુ નકલી રજીસ્ટ્રેશન સામે આવ્યા છે.
જીએસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે બોગસ વેપારીના નંબર તુરતં જ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જીએસટી નો કાયદો યારથી આવ્યો ત્યારથી ભેજાબાજો દ્રારા તેમના કર્મચારીઓ અને શ્રમિકો ના નામે બોગસ પેઢીઓ ઊભી કરી કરોડો પિયાનું બોગસ બીલીંગ કૌભાંડ આચરવામાં આવે છે આવી અનેક પેઢીઓ ગુજરાત સહિત દેશભરમાંથી ઝડપાય છે. જેમાં ગુજરાતમાં સૌથી વધારે ભાવનગર અને સુરત ખાતેથી બોગસ બિલ્ડીંગ કૌભાંડ સામે આવ્યું હતું.
રાજકોટ ઉપરાંત રાયભરમાં આવા બોગસ રજીસ્ટ્રેશન અને નકલી પેઢીઓને શોધવા માટે જીએસટી દ્રારા સિનિયર અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ટીમ શંકાસ્પદ પેઢીઓને ત્યાં બ તપાસ માટે જશે. વેપારીઓએ કેટલા બોગસ વ્યવહારો કર્યા છે તે અંગેની સઘન ચકાસણી સહિતની તપાસ કરવામાં આવશે અને જે વેપારીઓના નામ ખૂલશે તેની સામે ફોજદારી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દેશવ્યાપી ઝુંબેશ માં આજે પ્રથમ દિવસે જ ૫,૦૦૦ થી વધુ નકલી પેઢીઓ સામે આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech