જામનગર શહેર-જિલ્લામાં મેઘની મહેર થઇ છે, ડેમ છલકાયા છે, તળાવો ભરાયા છે, નદીનાળા બે કાંઠે છે અને હવે વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ર્ન આગામી દિવસોમાં વિકરાળ બને એવું લાગે છે, ધન્વંતરીના મેદાનની આ તસ્વીર જોઇ લ્યો... મીની તળાવ જેવી લાગે છે, વાસ્તવમાં વરસાદી પાણીનો આ ભરાવો, જો નિકાલ ન થાય તો મચ્છરોના ઉછેર કેન્દ્ર બની શકે છે અને રોગચાળાની ભીતિ નકારી શકાતી નથી, આથી હવે આ દિશામાં કામગીરી કરીને વરસાદી પાણીના નિકાલ તાત્કાલિક કરવા જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech