સાતરસ્તા સર્કલ ફરતે લાગ્યા પતરા: ફલાય ઓવરનું કામ પુરજોશમાં

  • June 07, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સુભાષબ્રિજથી સાતરસ્તા સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો ફલાય ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યારે તેનું ૫૫ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે, ઉપરોકત તસવીરમાં સ્કેચ બતાવવામાં આવ્યો છે, આ કામ પૂર્ણ થયે જામનગરની મોટા ભાગની ટ્રાફિક સમસ્યા હલ થઇ જશે, હાલ તો આ કામ તિવ્ર ગતિએ ચાલી રહ્યું છે અને ચોમાસા દરમ્યાન પણ આ કામ પુરા વેગથી ચાલશે તેમ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું છે ત્યારે જામનગરને એક નવલું નજરાણું મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application