જામનગર સિંધી સમાજ બાળકો અમદાવાદ ખાતે ડ્રામા હરિફાઈમાં ઝળક્યા

  • September 13, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ સિન્ધુ ભવન ખાતે ગુજરાત રાજ્ય સિંધી બાળકોની ડ્રામા હરીફાઈ માં જામનગર ની ટીમ શ્રીમતી ચાંદની સતીશ આહુજાની આગેવાની હેઠળ ભાગ લેવા ગયેલ. જે  સિન્ધુ ભવન અમદાવાદ ખાતે ફાઇનલ સ્પધર્મિાં બે કેટેગરીમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ વાતર્મિાં એવોર્ડ મળેલ છે. આ સ્પધર્મિાં 10 થી 17 વર્ષના 6 બાળકોએ ભાગ લીધેલ જેમાં, તેજસ મંગવાણી,ક્રિશ્ના ઠારવાણી,પ્રથમ ઠારવાણી, જિયા રાજપાલ,દિવ્યા કેશવાણી પ્રેરિકા રાજપાલએ ભાગ લીધેલ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application