જામનગર લોહાણા મહાજન અયોધ્યાના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની કરશે ઉજવણી

  • November 22, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જલારામ જયતિની રજત જયતિ પ્રસગે યોજાયેલા લોકડાયરામાં લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા કરવામાં આવી જાહેરાત

જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ રઘુવંશી સમાજ તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં આયોજીત ભગવાનશ્રી રામચદ્રજી મદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરશે.
જામનગર જલારામ જયતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ જલારામ જયંતિની ઉજવણીના રજત જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત શનિવારે રાત્રે પ્રદર્શન મેદાનમાં યોજાયેલા ભવ્ય લોકડાયરામાં સ્વાગત પ્રવચન કરતી વેળાએ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલે આ જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, શહેરમાં પંચેશ્વર ટાવર નજીક લોહાણા મહાજનવાડી ખાતેના ભગવાન શ્રીરામચંદ્રજીના પોરાણિક મંદિરમાં તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામલલ્લાના થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની શરૂઆતથી તેના વિરામ સુધી જામનગર લોહાણા મહાજન દ્વારા સવારથી રામધુનનો કાર્યક્રમ કરીને આ ગૌરવાકિત ધટનામાં સહયોગી બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application