વિશ્ર્વ હિન્દુ પરિષદની જામજોધપુર પ્રખંડની બેઠક યોજાઈ

  • April 16, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ હિન્દુ પરિષદની જામ જોધપુર પ્રખંડ ( તાલુકા)ની બેઠક સ્વામી નારાયણ પ્રાથમિક શાળા ખાતે આહિર અગ્રણી યુવા ઉદ્યોગપતિ હરેશ ભાઈ બારીયા ના અધ્યક્ષ સ્થાને તથા આર . એસ એસ. પોરબંદર જિલ્લા સહકાર્યવાહક રાહુલ ભાઈ જોષી વિશ્વ હિન્દુ પરિષદ સહ મંત્રી સોરાષ્ટ પ્રાંત દેવજી ભાઈ મિયાત્રા સોરાષ્ટ પ્રાંત ધમર્ચિાર્ય સર્પક પ્રમુખ પ્રવીણ સિહ કંચવા જામનગર વિભાગ મંત્રી દિપક જાની દ્વારકા જીલ્લા ઉપાધ્યક્ષ કિશોરસિંહ શક્તિસિંહ જાડેજા (ગોરખડી) તાલુકા ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા તાલુકા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ કિશોરસિંહ જાડેજા દ્વારકા જીલ્લા માતૃ શક્તિ જીલ્લા સંયોજીકા પ્રતિમા બહેન જાની મહીલા સુરક્ષા સમિતી સદસ્ય હેપી બેન ભાલોડીયાની ઉપસ્થિતીમાં યોજાઈ હતી જેમા વિશ્વ હિન્દુ પરિષદ નુંસંગઠન વ્યાપક બનાવવા માર્ગદર્શન આપેલ તેમજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભાગ લેનાર કાર્યકતર્િ નું અભિવાદન કરેલ આ બેઠક માં જામ જોધપુર શહેર તથા તાલુકાભરમા થી મોટી સંખ્યા મા ભાઈ બહેનો ઉપસ્થીત રહેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application