ખાખરા ગામમાં યુવાને ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

  • June 14, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાવ પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા કરાતી તપાસ

ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં એક યુવાને કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં રહેતા અજીતસિંહ ઘનુભા જાડેજા (ઉ.વ.૩૬) નામના યુવાને ગઇકાલે કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરની બાજુમાં આવેલ ડેલાના લોખંડના એંગલમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો આથી તાકીદે પડધરી હોસ્પીટલ લઇ જવામાં આવેલ જયાં મૃત્યુ થયુ હતું. આ બનાવની જાણ વનરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવતા બનાવ પાછળનું કારણ જાણવા ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application