જામનગરમાં જયા પાર્વતિના જાગરણ નિમિત્તે મોડી રાત સુધી રહ્યો ધમધમાટ

  • July 06, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે બહેનોના જયા પાર્વતીના વ્રતનું જાગરણ હોય રણમલ તળાવની અંદર જવા પ્રતિબંધ હોય લોકોએ ઍમ્યુઝમેન્ટ પાર્ક, રણજીત સાગર ઉદ્યાન, ડીકેવી કૉલેજ સહિતના કેટલાંક સ્થળોએ બહેનોએ જાગરણ કર્યું હતું. ટોકીઝોમાં પણ બહેનો માટે ખાસ રાત્રિ શો ચાલુ રાખવામાં આવ્યા હતાં અને કેટલીક ખાણી-પીણીની રેંકડીઓ પણ મોડી રાત સુધી ખૂલ્લી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application