કૂતરુ કરડશે તો હવે મળશે રુા. ૩૦૦

  • December 22, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી કૂતરા કરડવાના અસંખ્ય કેસો નોંધાયા છે, જેના અનુસંધાને તંત્ર દ્વારા પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત હવેથી કોઇ નાગરિકને કુતરુ કરડયું હશે તો ૩૦૦ રુપિયાની સહાય મેળવી શકશે, આ માટે જે તે નાગરિક પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવાનું અનિવાર્ય છે, જી.જી. હોસ્પિટલમાં આ કાર્ડ દેખાડી નોંધણી કરાવી શકશે અને ૩૦૦ રુપિયાની સરકાર દ્વારા મળતી સહાય મેળવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application