સલાયા લોહાણા મહાજન દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન

  • October 04, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા લોહાણા મહાજન દ્વારા છેલ્લા 68 વર્ષથી નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગપે ચાલુ વર્ષે તા. 1પ ઓકટોબરથી ર4 ઓકટોબર તરીકે નવરાત્રિનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ નવરાત્રિના આયોજન અંતર્ગત તા. 9 ઓકટો. થી બાળાઓ માટે રાસની પ્રેકટીસ સાંજે પ થી 7 દરમ્યાન શ કરવામાં આવનાર છે, ભાગ લેવા ઇચ્છતી બાળાઓએ નામ નોંધાવી દેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application