ઘેલા સોમનાથમાં આજથી મેળાનો પ્રારંભ: ૩૦ લાખની આવકનો અંદાજ

  • August 17, 2023 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિછીયા તાલુકાના ઘેલા સોમનાથ ખાતે આજથી લોકમેળાનો પ્રારભં થઈ ચૂકયો છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આખો શ્રાવણ મહિનો આ મેળો ચાલુ રહેશે. સ્ટોલ અને પ્લોટની હરાજી દ્રારા તંત્રને ૩૦ લાખ પિયા જેટલી આવક થવા પામી છે અને તે તમામ આવક મંદિરના વિકાસમાં વાપરવામાં આવશે.
આજે લોકમેળાના પ્રારંભે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને મુળુભાઇ બેરા ઉપસ્થિત રહ્યા હતાં. ઘેલા સોમનાથ માં ભાવિકો માટે જમવાની વ્યવસ્થા બારે મહિના ચાલુ હોય છે તે શ્રાવણ માસના દિવસો દરમિયાન પણ ચાલુ રહેશે તેવી જાહેરાત કલેકટર દ્રારા કરવામાં આવી છે. મેળા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાયરા જેવા આયોજન કરવામાં આવ્યા છે. પાકિગ માટે પણ પૂરતી વ્યવસ્થા તત્રં દ્રારા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application