સક્કરબાગમાં બેથી આઠ ઓકટોબર મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે

  • September 30, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૬૯માં વન્યપ્રાણી સાહની ઉજવણીના ભાગપે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે તા.૨થી તા.૮ ઓકટોબર સુધી વિવિધ સ્પર્ધા તેમજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એક સાહ દરમિયાન પ્રાણી સંગ્રહાલયના મુલાકાતઓને  વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સક્કરબાગ ખાતે તા.૨જી ઓકટોબરે સવારે ૯ કલાકેથી વન્ય પ્રાણી સાહનો વિધિવત પ્રારભં કરાશે,  કિપર્ષ ટોક અને ઝૂને જાણીએ વિશે પણ કાર્યક્રમ યોજવામાં આવશે, તા.૩જી ઓકટોબરે ધોરણ–૧ થી ૧૨ સુધીના વિધાર્થીઓ માટે અને ઓપન વિભાગ માટે ચિત્ર સ્પર્ધા, તા.૪થી ઓકટોબરે ધોરણ–૫ થી ૯ના વિધાર્થીઓ માટે ટ્રેઝર હન્ટ, તા.૫મી ઓકટોબરે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા, તા.૬ ઓકટોબરે ધોરણ  ૫ થી ૯ નાં વિધાર્થીઓ માટે કિવઝ સ્પર્ધા, તા.૭મી ઓકટોબરે ધોરણ – ૫ થી ૯ નાં વિધાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ અને તા.૮મી ઓકટોબરે સમાપન સાથે ઇનામ વિતરણ કરવામાં આવશે. તેમ સક્કરબાગ પ્રાણી ઉધાનના નિયામક નીરવ કુમાર મકવાણાની  યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application