જામનગરના પૂર્વ કલેકટર ગીરીશચંદ્ર ર્મુમુની ડબલ્યુએચઓમાં ઓડીટર તરીકે નિમણુંક

  • May 30, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અગાઉ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા ગીરીશચંદ્ર ર્મુમુની કેન્દ્ર સરકારની ભલામણથી ડબલ્યુએચઓમાં ઓડીટર તરીકે નિમણુંક થઇ છે.
ગીરીશચંદ્ર ર્મુમુ કેન્દ્ર સરકારમાં અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે, એટલું જ નહીં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીકના વિશ્ર્વાસુ અધિકારી તરીકેની છાપ ધરાવે છે, કેન્દ્ર સરકારમાં તેમની કામગીરીને ઘ્યાનમાં રાખીને તેમની ભલામણથી ડબલ્યુએચઓમાં તેમની નિમણુુંક થતાં અધિકારીઓમાં પણ આનંદની લાગણી જન્મી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application