જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ આતંકવાદી માર્યા ગયા હતા.જો કે આ અથડામણમાં ૨ જવાન પણ ઘાયલ થયા હતા. ગત રાતથી જ સેનાને આતંકી ઘુસ્યા હોવાની બાતમી મળી હતી અને સૈન્યના જવાનોએ આખા વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શ કરી દીધું હતું. વહેલી સવારે આતંકીઓએ સમો ગોળીબાર કરતા સેનાએ તેમનો પીછો કરી ૫ આતંકી માર્યા ગયા હતા.
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન આ અથડામણમાં બે જવાન ઘાયલ થયા હતા.બુધવારે રાત્રે, સુરક્ષા દળોએ જિલ્લાના બેહીબાગ વિસ્તારના કદ્દેરમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળ્યા પછી તરત જ કોર્ડન અને સર્ચ ઓપરેશન શ કયુ હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શ કરી દીધો, ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. પીટીઆઈ સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યેા, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આર્મીના ચિનાર કોપ્ર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે આ સમય દરમિયાન, સતર્ક સૈનિકોએ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ અને યારે તેને પડકારવામાં આવ્યો, ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શ કર્યેા અને અમારા સૈનિકોએ જબરો જવાબ આપ્યો
બે જવાન ઘાયલ
કદ્દેરમાં રાતથી જ સેનાએ મોરચો સંભાળી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતુંસુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક આજે મહત્વની બેઠક
એક અહેવાલ મુજબ વિધાનસભા ચૂંટણી બાદ ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ–કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને દિલ્હીમાં બેઠક કરી શકે છે. આ બેઠકમાં લેટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ–કાશ્મીર પ્રશાસન, ગુચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિ અધિકારીઓ ભાગ લઈ શકે છે. આ પહેલા ૧૬ જૂને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech