સુતારીયાના મહિલાને હૃદયરોગનો જીવલેણ હુમલો

  • August 18, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જીલ્લામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવનું પ્રમાણ વધી રહયું છે, છેલ્લા પખવાડીયા દરમ્યાન જુદા જુદા બનાવમાં ત્રણ યુવાનના મૃત્યુ થયા હતા, દરમ્યાન સુતરીયા ગામે વધુ એક મહિલાનું હૃદયરોગના કારણે મૃત્યુ થયુ છે.
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા હિરલબેન કિશોરભાઈ પરમાર નામના ૪૦ વર્ષના મહિલાને ગઈકાલે ગુરુવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ કિશોરભાઈ રાજાભાઈ પરમાર (ઉ.વ. ૪૨) એ અહીંની પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application