ભીમકટાના ખેડૂએ કર્યું પ્રાકૃતિક રીતે કપાસનું વાવેતર

  • October 13, 2023 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમક્ટા ગામના એક પ્રગતિશિલ ખેડૂત દ્રારા પ્રાકૃતિક રીતે કપાસ નું વાવેતર કરવામાં આવ્યું છે.હાલમાં કપાસમાં સુકારાનું પ્રમાણે જોવા મળી રહ્યુ છે ત્યારે આ ખેડૂત દ્વારા પાકમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર તેમજ કેમિકલ્સ યુક્ત દવા નો ઉપયોગ કયર્િ વિના કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું પરિણામે પાકમાં સુકારા જોવા મળ્યું ન હતું. બી એમ આગઠ જીગ્નેશ બી પટેલ, આશિષ કે સંઘાણી જાડેજા અજયસિંહ બળવંતસિંહ ના પ્રાકૃતિક કપાસ ની મુલાકાત લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application