અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી: તંત્ર હરકતમાં
ખંભાળિયા પંથકમાં ગઈકાલથી પવનનું જોર ખૂબ જ વધ્યું છે. ત્યારે અહીંના ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ નજીક આવેલા રાંદલ માતાજીના મંદિર પરિસરમાં ગોઠવવામાં આવેલા છાપરા તેજ પવનની ઝીંક ઝીલી શક્યા ન હતા અને આ પતરા ઊડીને રોડની એક તરફ પડતાં વ્યાપક નુકસાની થવા પામી હતી.
ખંભાળિયા શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા ચાર રસ્તા નજીક એક વૃક્ષ ધરાશાયી થતા તંત્રએ દોડી જઈને આ વૃક્ષ ખસેડી, રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ઝાડ તથા થાંભલા પડવાના બનાવો બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech