આશાપુરા પદયાત્રી સંઘનું પ્રસ્થાન: માઈ ભક્તો ૧૭ ઓકટોબરે પહોંચશે માતાના મઢ

  • October 06, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશાપુરા પદયાત્રી સંઘ જામનગર થી ૨૭ વર્ષથી માતાના મઢે પગપાળા જાય છે આજે પુર્વ મંત્રી હકુભા જાડેજા એ દરબારગઢ આશાપુરા મંદિર જામનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.


ભરતસિંહ ચુડાસમા આરટીઓ ઇન્સ્પેક્ટર, પ્રવિણસિંહ ઝાલા ચેરમેન હાપા માર્કેટિંગ યાર્ડ, પ્રવિણસિંહ જાડેજા મહામંત્રી જામનગર જિલ્લા ભાજપ પુર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ સંધ કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ૧૨ માં દિવસે તા.૧૭/૧૦/૨૩ ના રોજ માતાના મઢ પહોંચશે.


પ્રથમ દિવસે આશરે ૪૦૦ પદયાત્રી જોડાયા હતા આગળ જતા પદયાત્રીની સંખ્યામાં વધારો થશે એવુ સંઘના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application