કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે હાલ રહેતી અને ચનાભાઈ ઉકાભાઇ ઓડેદરાની ૨૬ વર્ષની પરિણીત પુત્રી સમજુબેન કેશુભાઈ ગોઢાણીયા કે જેમણે ફક્ત સાત ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. તેમના પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે રહેતા પતિ કેશુભાઈ રામભાઈ ગોઢાણીયા એન્જિનિયર હોય અને તેમને વિદેશ જવાનું હોવાથી તેઓ પોતાના પત્ની સમજુબેનને સાથે લઈ જવા માંગતા ન હતા. આ સાથે સમજુબેનના સસરા રામભાઈ અરજણભાઈ ગોઢાણીયા તથા સાસુ વાલીબેન રામભાઈ ગોઢાણીયાને પણ તેણી જોઈતી ન હોય, જેથી ઘરેથી કાઢવા કાઢી મુકવા માટે તેણીને છેલ્લા ઘણા સમયથી નાનીનાની વાતોમાં મેણાટોણા મારી દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.
આટલું જ નહીં, ફરિયાદી સમજુબેન બીમાર હોય, તેણીની દવા પણ તેઓ કરાવતા ન હોવા ઉપરાંત તેને માવતરે મૂકી જતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પરીણિતાના પતિ તથા સાસુ-સસરા સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી-1 અને વેણુ-2 ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
September 18, 2024 11:46 PMLebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત
September 18, 2024 11:44 PMBihar News: નવાદામાં દબંગોએ 60 થી વધુ ઘરોને લગાડી આગ, કર્યો ગોળીબાર; પોલીસે સંભાળ્યો ચાર્જ
September 18, 2024 11:43 PMસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
September 18, 2024 11:40 PMશિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ
September 18, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech