સોમવારે નાતાલ: બાળકો બનશે સાન્તાકલોઝ

  • December 23, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૨૫ને સોમવારના રોજ ઇશુને નવા વર્ષની સાથે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવશે, ક્રિશ્ર્ચન સમાજમાં ઉત્સાહનો માહોલ છે, ખાસ કરીને બાળકોના મનપસંદ સાન્તાકલોઝના વસ્ત્રો મોટા પ્રમાણમાં વેંચાણ માટે આવ્યા છે, અત્રે નોંધનીય છે કે, પ્રતિવર્ષ બાળકોમાં લાલ અને સફેદ કલરના કોમ્બીનેશનથી બનેલા સાન્તાકલોઝના વસ્ત્રો અને માસ્ક પહેરવાનું આકર્ષણ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application