વિકાસ કામો માટે સરકારે કરી ફાળવણી
જામનગરમાં ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજર ન રહેતા તેમના સ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મોકલ્યા હતા, ત્યારે તેમને ગઇકાલે સાંજે પ્રદર્શન મેદાનમાં મુખ્યમંત્રી વતી એવી જાહેરાત કરી હતી કે જામનગર શહેર, જિલ્લા અને કલેકટરને વિકાસના કામો કરવા માટે સરકારે વધારાના ા. અઢી-અઢી કરોડ આપવામાં આવશે અને તેનો ચેક ગઇકાલે જ અર્પણ રી દેવાયો હતો.
આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે એ જિલ્લા કલેકટર બીજલ શાહ, મ્યુ. કમિશ્નર દિનેશ મોદી અને ડીડીઓ વિકલ્પ ભારદ્વાજને ગઇકાલે ા. અઢી કરોડના ચેક આપ્યા હતા અને આ રકમ વિકાસના કામો માટે વાપરવા સરકારે જાહેરાત કરી હતી, જો કે જામનગરને કરોડો પિયા મળશે એવી વાત થઇ હતી, પરંતુ એ વાત ઠગારી નીવડી હતી અને માત્ર સાડા સાત કરોડની રકમ આપવામાં આવતા લોકોમાં પણ થોડો કચવાટ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech