પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયાર સેહ બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી દ્વારા લક્ષ્મીનારાયણ સન્માન, વય વંદના, વિશેષ સિદ્ધિ બહુમાન તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો ચતુર્વિધ કાર્યક્રમ ૨૨ને રવિવારે સાંજે ૪ કલાકથી યોજાશે.
ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, એમ્ફી થિયેટર પાછળ, હિમાલયા મોલ રોડ ખાતે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા કવિ વક્તા કૃષ્ણ દવે ખાસ ઉપસ્થિત રહેશે જ્યારે અમદાવાદથી પ્રા. ડો. ચેતનભાઈ બી. ભટ્ટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ સહિતના અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજરી આપશે. સમારોહ બાદ પ્રોત્સાહન ઈનામોનું વિતરણ, સ્નેહ ભોજન પણ તે જ સ્થળે યોજાશે. સહું જ્ઞાતિજનોને સમયસર ઉપસ્થિત રહેવા પ્રમુખ કિરીટભાઈ પંડ્યા અને મંત્રી ઈન્દુકુમાર દવે તથા વ્યવસ્થાપક કમિટી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech