ચાંદીપુરાી ૨૪ કલાકમાં રાજકોટ સહિત રાજ્યમાં ૩ બાળકોના મોત

  • August 02, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાંદિપુરાી બાળકોના મોત ઇ રહ્યા હોવા છતાંએ રાજ્યનું આરોગ્ય વિભાગ ચાંદિપુરાી ગભરાવવાની જરૂર ની કહી શેખી ચલાવી રહ્યું છે. મોડી રાત્રે હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની ૧૦ વર્ષનું બાળક અંતે ચાંદિપુરા સામેની જંગ હારી જતા આંખ મીંચી લીધી હતી. આ સો રાજ્યમાં મોતની સંખ્યા ૫૯ ઇ છે. ચાંદિપુરાની સારવાર દરમિયાન ૨૪ કલાકમાં રાજ્યમાં ત્રણ ી ચાર બાળકોના મોત ઇ રહ્યા હોવા છતાં હજુ રોગની ગંભીરતાને ધ્યાને ન લેવાતી હોઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. માત્ર મીટીંગો અને તેમાં આપવામાં આવતી સૂચનાઓ સિવાય કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા હોઈ એવું આજ સુધી જોવા મળ્યું ની. જે બાળકોના મોત ઇ રહ્યા છે એ આદિવાસી અને પર પ્રાંતીય શ્રમિક પરિવારના છે કે, જેમેને ગ્રામ્ય કક્ષાએ પુરી આરોગ્ય સારવાર પણ મળતી ની અને શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ વચ્ચે માસુમો રોગનો શિકાર બની કાયમ માટે પોઢી જઈ રહ્યા છે.


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૭મીએ ચાંદિપુરાના લક્ષણો સો ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવેલા ૧૦ વર્ષના બાળકનું ગત મોડી રાત્રે મુત્યુ નિપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો. મૂળ બોટાદનો પરિવાર દોઢેક મહિના પહેલા જ સુરેન્દ્રનગરના લખતર ગામે પેટિયું રડવા માટે આવ્યો હતો. બાળકને શરૂઆતમાં તાવ આવતા દવા લીધી હતી એમ તબિયતમાં સુધારો ન તા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં ચાંદિપુરાના લક્ષણો હોવાની શંકાએ સેમ્પલ લઇ પુના મોકલવામાં આવ્યા હતા અને બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર આપવામાં આવી હતી. તબિયત સુધરતાં તેને રજા આપવામાં આવી હતી અને ઘરે ગયાના બીજા દિવસે ફરી બાળકને તાવ-ઉલ્ટી અને આંચકી આવવાનું શરૂ તા રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. બાળકની સ્િિત વધુ ગંભીર હોવાી વેન્ટિલેર ઉપર રાખવામાં આવ્યું હતું અને મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application