ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, તેમજ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પ્રથમ યોતિલિગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. પ્રાત: તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેમજ મહાદેવનો જળાભિષેક કરીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્રારા સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર તેમજ પ્રસાદ અર્પણ કરીને મંત્રી કુંવરજી ભાઈ બાવળીયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક માણસે ૧૮૮ કરોડ રૂપિયાની લોટરી જીતતા તરત જ મિત્રને કર્યો ફોન, જાણો શું કહ્યું
April 08, 2025 03:36 PMટીપી બ્રાન્ચમાં કમિશનર સુમેરા ત્રાટકયા; બે કર્મીને નોટિસ
April 08, 2025 03:31 PMસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech