વાવાઝોડાની સંભવીત આફત સામે તમામે તમામ લોકો સજાગ છે, પોતાનાથી બને તેટલી મદદ કરવાની કોશિષ કરી રહયા છે, દરમ્યાનમાં દરેક કુદરતી આફત વખતે લોકોની પડખે મદદ માટે ઉભા રહેતા જાણીતા એવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આશ્રયસ્થાનોમાં રહેલા ગરીબોને ગરમા ગરમ ભોજન પહોચાડવા માટેની ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ભોજન તૈયાર કરવા માટે મહિલાઓ સહિત ૬૦ થી ૭૦ જેટલા સેવાભાવીઓ કામે લાગ્યા છે, આ સબંધે ટ્રસ્ટના ચેતનભાઇ ઉપાઘ્યાય સાથે વાત કરવામાં આવતા એમણે કહયું હતું કે આ વખતે અમે ફુડ પેકેટ નહીં પરંતુ જામનગરના જુદા જુદા સ્થળે આશ્રયસ્થાનો પર રહેલા ગરીબ લોકોને ગરમા ગરમ જમવાનું પહોચાડવા માંગીએ છીએ, આ માટે ગરમા ગરમ ખીચડી, શાક, પુરી, ગુંદી ગાંઠીયા ઇત્યાદી તૈયાર કરવામાં આવી રહયા છે અને મહાનગરપાલીકા જયાં પણ કહેશે ત્યાં અમે લોકોને ગરમ ભોજન પહોંચાડશું... આ સેવાને સલામ!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech