ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લાભકારી યોજનાઓની જાણકારી અર્થે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગઈકાલે પ્રારંભ થયા બાદ આજે બીજા દિવસે આ યાત્રા ઉત્તર સરદારનગર -તારસમીયા વોર્ડમાં ફરી હતી.અને લાભાર્થીઓને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ યાત્રામાં શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, વરિષ્ઠ આગેવાનો, નાગરિક બેંકના ડાયરેક્ટરો, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ વોર્ડના સંગઠનનાં હોદ્દેદારો, નગરસેવકો, તેમજ તમામ મોરચા-સેલના હોદ્દેદારો, મીડિયા, આઇ.ટી.એસ.એમનાં તમામ હોદ્દેદારો, તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech