બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત્ત ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા અને પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. કર્પુરી બે વખત બિહારના નાયબ મુખ્યમંત્રી, બે વખત મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા રહ્યા. 1952માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય હાર્યા નથી.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા અને પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા.
કર્પૂરી ઠાકુર બિહારના એક વખત નાયબ મુખ્યમંત્રી, બે વખત મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા હતા. 1952માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય હાર્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
February 24, 2025 11:45 AMમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech