રણજીતનગરમાં ઇલેકટ્રીક શોક લાગતા આઘેડનું મોત

  • June 07, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના રણજીતનગર પ્રણામી સ્કુલ પાસે ઇ-એસ નંબરના બ્લોક નજીક એક આઘેડવયની વ્યકિતનું ઇલેકટ્રીક શોક લાગવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે, પોલીસ તપાસમાં મૃતકની ઓળખ થઇ હતી, જેમાં મરનાર કૃષ્ણ કોલોની શેરી નં. ૭માં રહેતા મહેન્દ્ર વીઘા ઉર્ફે વિરચંદભાઇ દોઢીયા (ઉ.વ.૫૬) હોવાનું ખુલ્યુ હતું, આ અંગે રણજીતનગરમાં રહેતા સુમીતભાઇ જોઇસર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરાઇ હતી, મરણજનારને કોઇપણ રીતે શોક લાગતા મૃત્યુ થયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application